જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 20મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલના હસ્તે 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત
દિક્ષાંત સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓને રાજ્યપાલના વરદહસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી
/connect-gujarat/media/media_files/2025/05/17/hF4RPdD604Xu8FGFKPw4.jpeg)
/connect-gujarat/media/media_files/2025/01/20/z57iCQxr5YFx22lP8mdr.webp)