ભરૂચ અંકલેશ્વર : કડકીયા એજ્યુકેશન કેમ્પસ ખાતે “નાણાકીય સાક્ષરતાનું મહત્વ” વિષય પર સેમીનાર યોજાયો... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ કડકીયા એજ્યુકેશન કેમ્પસ ખાતે નાણાકીય સાક્ષરતાનું મહત્વ વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 13 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn