સુરત : વ્યાજખોરી વિરૂદ્ધ કામરેજ પોલીસની મુહિમ, લોકોમાં જાગૃતતા લાવવા કર્યું ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ...
કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરૂદ્ધ મુહિમ ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કર્યું હતું.
/connect-gujarat/media/post_banners/9454c6159ab76232b40192e584b79945d97834f301a37182f08936a9cb728110.webp)
/connect-gujarat/media/post_banners/4b8624037c020b0d1af7722617c4c4667b02cd678aee9b7480991d5495f598ab.jpg)