ગુજરાત અમદાવાદ: સાબરમતી નદીના પાણીમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટીથી ખળભળાટ IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ લીધા સેમ્પલ, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યા. By Connect Gujarat 18 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn