ભરૂચ: કંથારીયા ગામે વકફની મિલકતના ગેરવહીવટ અંગે ફરિયાદ કરનાર પિતા-પુત્ર પર હુમલાનો આક્ષેપ
ભરૂચના કંથારીયા ગામ કમિટીના ગેર વહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે
/connect-gujarat/media/media_files/2025/02/15/OzbogyhbPKbNpaCIajW2.jpg)
/connect-gujarat/media/media_files/bloh7yT9KvdlAxK7bVs8.jpeg)
/connect-gujarat/media/post_banners/12997745b660dfe384bd8117f22b6528dc987744b1c2f0ab94ba4a9c8273cb9b.jpg)