ભરૂચભરૂચ : વાગરાના કડોદરા ગામે 20 દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને કપિરાજે બચકાં ભરી વાનરસેનાએ લોકોને હેરાન પરેશાન કરી મુક્યા હતા By Connect Gujarat Desk 23 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn