ભરૂચભરૂચ : ગરીબ કલ્યાણ મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 20 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જીલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો By Connect Gujarat 25 Feb 2022 14:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn