બોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ-ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા
હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા છે.