વડોદરાવડોદરા : કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે 169 ઉમેદવારોને રોજગારી પત્રો એનાયત કરાયા... વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી. By Connect Gujarat 22 Jul 2023 17:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn