જુનાગઢ : સિંહોના સંવર્ધન અને માલધારીઓના પડતર પ્રશ્ને કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવે યોજી બેઠક
કેન્દ્રિય વન-પર્યાવરણ મંત્રી આવ્યા સાસણ ગીરની મુલાકાતે
ગીરના જંગલમાં સિંહોના ટોળા જોઈ કેન્દ્રિય મંત્રી થયા ખુશ
સિંહોના સંવર્ધન અને માલધારીઓના પ્રશ્ને કરી વિસ્તૃત ચર્ચા