ભરૂચઅંકલેશ્વર: GIDCમાં આવેલ મનોરથ સોસાયટીના 2 મકાનના તાળા તૂટ્યા,લાખો રૂપિયાના માલમત્તાની ચોરીનો અંદાજ મનોરથ સોસાયટીમાં મધરાતે તસ્કરોએ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજિત 10થી 15 હજાર રોકડા અને સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા By Connect Gujarat Desk 20 Aug 2024 14:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn