ભરૂચ અંકલેશ્વર : નવા છાપરા ગામના ડે સરપંચ સહિત 3 ઇસમો સામે છેડતીની ફરિયાદ અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિકૃપા સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત ત્રણ ઇસમોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હતો.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. By Connect Gujarat Desk 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn