જુનાગઢ: ઇતિહાસમાં પ્રથમ વખત બે સંતો મહામંડલેશ્વર બન્યા,જૂના અખાડાના બે સંતોનો પટ્ટાભિષેક કરાયો
આજ સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો તે દરરજો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે
/connect-gujarat/media/post_banners/f49beeb6daac41b6d570f1b6666c18c87568b2cb669a1eaa104654a979b25648.jpg)
/connect-gujarat/media/post_banners/8708eae5626baa7a5ffc80841c5e0ce51d17d25c471379b24986952cbd708346.jpg)