ભરૂચભરૂચ : હાંસોટના વાંસનોલીથી મઠ મહેગામ સુધી માહ્યાવંશી સમાજે યોજી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા... પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા હાંસોટ તાલુકાના વાંસનોલી ગામ ખાતેથી પ્રસ્થાન કરી મઠ મહેગામ સુધી આયોજિત કરવામાં આવી છે By Connect Gujarat 18 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn