ભરૂચ : મરાઠી સમાજ માટે સંબંધોમાં મીઠાશ લાવવાનો તહેવાર એટલે મકરસંક્રાંતિ
ભરૂચ શહેરમાં પણ મરાઠી સમાજના લોકો મકરસક્રાંતિના દિવસે ઘરે તલસાંકડી, તલ તેમજ ગોળની વિવિધ વસ્તુઓ બનાવી એકબીજાને ખવડાવે છે.
ભરૂચ શહેરમાં પણ મરાઠી સમાજના લોકો મકરસક્રાંતિના દિવસે ઘરે તલસાંકડી, તલ તેમજ ગોળની વિવિધ વસ્તુઓ બનાવી એકબીજાને ખવડાવે છે.