ગુજરાત નવસારી : ગણદેવીમાં વાદળછાયા વાતાવરણથી ખેડુતોના માથે સંકટના "વાદળો" નવસારી જિલ્લામાં કેરી પકવતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે અને તેનું કારણ છે વાદળછાયુ વાતાવરણ.. By Connect Gujarat 26 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn