વડોદરા : માંગરોળમાં નર્મદા મૈયાની વિશેષ અર્ચના, 1,100 ફુટ લાંબી ચુંદડી કરાઇ અર્પણ
સાત કલ્પથી વહેતા આવતાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની માંગરોળમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય હતી..
સાત કલ્પથી વહેતા આવતાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની માંગરોળમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય હતી..