ગુજરાત સુરેન્દ્રનગર : મેથાણ ગામે તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત... સરવાળ ગામ વચ્ચે આવેલ તળાવમાં ન્હાવા પડેલ 4 બાળકી સહિત 1 બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. By Connect Gujarat 03 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn