ગુજરાતસાબરકાંઠા: મગફળીના પાકમાં વરસાદ ખેંચાતા જીવાત અને ફુગજન્ય રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો મગફળીના પાકમાં જીવાત અને ફૂગ જન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મગફળીનો મબલખ પાક ખરાબ થઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે By Connect Gujarat Desk 23 Aug 2024 14:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn