દુનિયા શ્રીલંકાએ ભારતીય માછીમારોની ધરપકડ કરી, વિદેશ મંત્રાલયે આપી ચેતવણી શ્રીલંકાના નૌકાદળે ભારતીય માછીમારો પર ગોળીબાર કરીને તેમને પકડી લીધા બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને બળપ્રયોગને કોઈપણ સંજોગોમાં ખોટો ગણાવ્યો હતો. By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગીતિકા શ્રીવાસ્તવ પાકિસ્તાન-ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનનો હવાલો સંભાળશે, જે હાલ વિદેશ મંત્રાલયમાં છે કાર્યરત... ગીતિકા શ્રીવાસ્તવ, 2005 બેચની ભારતીય વિદેશ સેવા અધિકારી, હાલમાં વિદેશ મંત્રાલયના ઈન્ડો-પેસિફિક વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહી છે. By Connect Gujarat 29 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn