ભરૂચભરૂચ: SP ડો.લીના પાટીલની સંવેદનશીલતા, ગુમ બાળકીના ઘરે પહોંચી પરિવાર સાથે કરી મુલાકાત ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની સંવેદનશીલતા જોવા મળી છે. અંકલેશ્વરમાં ગુમ થયેલ બાળકીના ઘરે તેઓ પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. By Connect Gujarat 14 Apr 2022 14:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn