ગુજરાતમોરબીની ગોઝારી ઘટના, એક જ ઘરમાં આવી 7 અર્થી, દ્રશ્યો નિહાળી કાળજુ કંપી ઉઠશે મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી દુઃખદ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના 7 સભ્યનાં દુઃખદ અવસાન થયા છે. By Connect Gujarat 31 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત25થી વધુ બાળકો સહિત 91ના મોત, મચ્છુનું પાણી કાઢવા ચેકડેમ તોડાયો, CM સહિતના નેતાઓ મોરબી પહોંચ્યા મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા By Connect Gujarat 31 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn