અંકલેશ્વર: ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડ અંગે મનસુખ વસાવાના આક્ષેપ બાદ તપાસ કમિટીની રચના !
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવાના મામલામાં ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.