ભરૂચ: આમોદમાં પુરના પાણી ઓસર્યા બાદ વધુ એક ખતરો, 3 મગર અને 1 અજગરનું રેસ્ક્યુ ઓપરેશન
વન વિભાગની ટીમે આમોદના નાહીયેર ગામ ખાતેથી લગભગ 15 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. તો આ તરફ બત્રીસી તળાવ, વાડીયા અને મંજુલાવાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2025/03/20/y9TAK59aOK8p9JGJ3dBa.jpeg)
/connect-gujarat/media/media_files/D22wW24W0fvx6Lonexfn.jpeg)