ભરૂચ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત નવજીવન વિદ્યાલયમાં યોજાયો સાયન્સ કાર્નિવલ-2023
વિજ્ઞાન દ્વારા થતાં લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુસર દર વર્ષે ફેબ્રુઆરી માસમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
/connect-gujarat/media/post_banners/8025ff206e146c5309b46e2a4a576005c762496495ad8c313d1da552d5d45c55.webp)