Connect Gujarat

You Searched For "Navratri History"

જાણો છઠ્ઠા નોરતે મા કાત્યાયની દેવીની પૂજાનું શું છે માહાત્મ્ય

15 Oct 2018 3:07 AM GMT
માતાજીનાં નવલા નોરતાનો છઠ્ઠો દિવસ અને આ દિવસે મા કાત્યાયનીની પુજા કરવામાં આવે છે. ત્યારે માતાની ઉત્પત્તિ કઈ રીતે થઈ. કઈ રીતે તેઓને રિઝવી ભક્તગણ પોતાના...

જાણો કઈ રીતે હરશે તમારા તમામ દુ:ખ મા કૃષ્માંડા

13 Oct 2018 3:11 AM GMT
આસો સુદ ચોથ અેટલે કે શારદિય નવરાત્રીનું ચોથુ નોરતુ. છેલ્લા ત્રણ દિવસથી માઈ ભક્તો આધશક્તિની ઉપાસના કરી રહ્યા છે. ત્યારે ચોથા નોરતા ક્યા દેવીનું પુજન...

જાણો નવરાત્રીનાં ત્રીજા દિવસેમા ચંદ્રઘંટાની ઉપાસનાનું શું છે માહાત્મ્ય

12 Oct 2018 3:46 AM GMT
આધ્યશક્તિની આરાધનાનાં પર્વનો ત્રીજો દિવસ એટલે કે ત્રીજુ નોરતુ છે. ત્યારે કનેકટ ગુજરાત નવરાત્રી પર્વને લઈ છેલ્લા ત્રણ દિવસથી નવરાત્રીને લગતી તમામ બાબતો...

જાણો નવરાત્રીનાં બીજા દિવસે શા માટે થાય છે બ્રહ્મચારિણી માતાજીનું પૂજન

11 Oct 2018 3:07 AM GMT
શારદિય નવરાત્રીમાં બીજા નોરતા શક્તિ સ્વરૂપે બ્રહ્મચારિણી દેવીનું પૂજન, અર્ચન કરવામાં આવે છે. મનુષ્ય, સાધક આ દિવસે પોતાનું મન બ્રહ્મચારિણી માતાનાં...

જાણો નવરાત્રીનાં પ્રથમ દિવસે "મા શૈલ પુત્રી" નાં પૂજનનું માહાત્મ્ય

10 Oct 2018 1:30 AM GMT
આસો સુદ એકમ એટલે કે શારદિય નવરાત્રીનો પ્રથમ દિવસ. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા માતાજીનું પુજન અર્ચન કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે...

જાણો શું છે શરદ નવરાત્રીનું મહત્ત્વ, આવતીકાલે કઈ રીતે કરશો ઘટ સ્થાપન

9 Oct 2018 10:30 AM GMT
આધ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. માતાજીની ભક્તિ અને આરાધના પર્વમાં ભક્તો પૂજન અર્ચન અંગે મુંજવણ અનુભવતા હોય છે. તેમજ ઉત્સવ નિમિતે માતાજીનું...

ભરૂચમાં આવેલું છે આદ્યશક્તિનું 52મું શક્તિપીઠ, ગુજરાતમાં છે 4 ધામ

8 Oct 2018 6:51 AM GMT
ભરૂચમાં આવેલા પૌરાણિક અંબાજી માતાના મંદિરને શક્તિપીઠનો દરજ્જો બે વર્ષ પહેલાં જ આપવામાં આવ્યો હતોઆદ્યશક્તિની ઉપાસનાનું પર્વ હવે આંગણે આવી પહોંચ્યું છે....

જાણો દર રવીવારે વધતી માં વૈષ્ણોદેવીની મૂર્તિનો મહિમા

7 Oct 2018 12:44 PM GMT
ગુજરાતનું એક માત્ર સ્વયં પ્રગટ મા વૈષ્ણોદેવીનું મંદિર નેત્રંગના કંબોડીયા ગામેનવરાત્રી મા શક્તિની આરાધનાના પર્વને હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે....