નવરાત્રી વિશેષ: અંકલેશ્વરમાં આ સમાજના લોકો છેલ્લા 100 વર્ષથી માતાજીનાં પ્રતિકરૂપે શ્રી ફળની કરે છે સ્થાપના,જુઓ શું છે મહત્વ
નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે.
/connect-gujarat/media/post_banners/430a89928b10140155d9ce5bdf0f0d5ebfd16dcfe756c4f3c37480181d54cee4.webp)
/connect-gujarat/media/post_banners/c2bb9101e0625a21b7e659502222a03bcb6eca757b7d01e3beb0d2e2c94d7f6a.jpg)