શરદ પૂર્ણિમા એટલે કોજાગરી પૂર્ણિમા પર કરો આ ઉપાય
અશ્વિન મહિનાનો છેલ્લો દિવસ એટલે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
અશ્વિન મહિનાનો છેલ્લો દિવસ એટલે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
શારદીય નવરાત્રીનું આજે નવમું નોરતું, માતા સિદ્ધિદાત્રીને સમર્પિત મહાનવમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, માઁ દુર્ગાના અંતિમ સંપૂર્ણ સ્વરૂપની નિયમો દ્વારા પૂજા કરવામાં આવે છે.
શારદીય નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેને માઁ દુર્ગાના નવમા સિદ્ધ સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.
મહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે.
હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનો આઠમો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે, દેવી દુર્ગાના સંપૂર્ણ સ્વરૂપ દેવી મહાગૌરીની પૂજા નિયમ અનુસાર કરવામાં આવે છે
શારદીય નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે
ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દુર્ગા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.