Connect Gujarat

નવરાત્રી પૂજા

શરદ પૂનમની "અમૃતમય" રાત : માઁ લક્ષ્મી, ભગવાન શ્રીકૃષ્ણ અને ચંદ્રમાની પૂજા કરવાનું વિશેષ મહત્વ...

9 Oct 2022 3:44 AM GMT
શરદ પૂનમની રાતને બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. કહેવાય છે કે, આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત વર્ષે...

શરદ પૂર્ણિમા એટલે કોજાગરી પૂર્ણિમા પર કરો આ ઉપાય

8 Oct 2022 10:28 AM GMT
અશ્વિન મહિનાનો છેલ્લો દિવસ એટલે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવમા નોરતાની સાંજે માતા સિદ્ધિદાત્રીની વિશેષ આરતી કરો અને આ સ્તોત્રનો જાપ કરો

4 Oct 2022 7:02 AM GMT
શારદીય નવરાત્રીનું આજે નવમું નોરતું, માતા સિદ્ધિદાત્રીને સમર્પિત મહાનવમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, માઁ દુર્ગાના...

નવરાત્રી મહાપર્વના છેલ્લા દિવસે કરો માઁ સિદ્ધિદાત્રીની પૂજા

4 Oct 2022 3:46 AM GMT
શારદીય નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેને માઁ દુર્ગાના નવમા સિદ્ધ સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.

આઠમ / નોમ પર પૂરી, હલવો અને ચણાનો ભોગ પીરસવામાં આવે છે? જાણો કંજક પ્રસાદના ફાયદા

3 Oct 2022 7:15 AM GMT
મહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે.

શારદીય નવરાત્રી આઠમ એટલે દુર્ગાષ્ટમી , તો કરો આ રીતે માતા મહાગૌરીની પૂજા

3 Oct 2022 2:49 AM GMT
હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનો આઠમો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે, દેવી દુર્ગાના સંપૂર્ણ સ્વરૂપ દેવી મહાગૌરીની પૂજા નિયમ અનુસાર...

માતાજીના આ સાતમાં નોરતે સાંજે માતા કાલરાત્રી સ્તોત્ર વાંચો, ભયમાંથી મળશે મુક્તિ

2 Oct 2022 10:46 AM GMT
શારદીય નવરાત્રીનું આજે 7મુ નોરતું માતા કાલરાત્રી, દેવી ભગવતીના સાતમા સંપૂર્ણ સ્વરૂપની સમગ્ર દેશમાં નિયમો દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. માતા...

નવરાત્રીના સાતમા દિવસે કરો માઁ કાલરાત્રીની પૂજા, જાણો મંત્ર અને પૂજા વિધિ

2 Oct 2022 2:49 AM GMT
શારદીય નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે

ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી પર્વનો પ્રારંભ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

1 Oct 2022 7:27 AM GMT
ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દુર્ગા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો...

શારદીય નવરાત્રી દરમિયાન કન્યા પૂજનમાં કન્યાઓની ઉંમરનું ધ્યાન રાખવામાં આવે છે,વાંચો

1 Oct 2022 6:33 AM GMT
હિંદુ ધર્મમાં, નવરાત્રી મહાપર્વની આઠમ અને નોમનાં કન્યાઓની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે 10 વર્ષથી ઓછી ઉંમરની નવ છોકરીઓને તેમના ઘરે બોલાવીને તેમને ભોજન...

શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરો, જાણો પૂજા અને મંત્ર

1 Oct 2022 3:18 AM GMT
1લી ઓક્ટોબર 2022ના રોજ એટલે કે શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે, માઁ દુર્ગાના સંપૂર્ણ સ્વરૂપ માઁ કાત્યાયનીની પૂજા કરવામાં આવે

ભરૂચ : બંગાળી સમાજ કરશે દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી, તૈયારીઓને આખરી ઓપ...

29 Sep 2022 11:04 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે