પાઠ્યપુસ્તકોમાં બાબરી મસ્જિદને ત્રણ ગુંબજના સ્ટ્રક્ચર તરીકે ભણાવવામાં આવશે, NCERTએ લીધો નિર્ણય !
NCERTના પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, ભગવાન રામ, શ્રી રામ, રથયાત્રા, કાર સેવા અને ધ્વંસ પછીની હિંસા વિશેની માહિતી હટાવી દેવામાં આવી છે. દેશની ટોચની શિક્ષણ સંસ્થાએ ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી આ શબ્દો હટાવી