અંકલેશ્વર: હાંસોટ પંથકમાંથી પસાર થતી NCTL કંપનીની પ્રદુષિત પાણીની લાઇનનું કામ ખેડૂતોએ અટકાવ્યું, કંપનીએ જાણ ન કરી હોવાના આક્ષેપ
હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો
/connect-gujarat/media/media_files/2025/12/03/nctl-2025-12-03-15-07-50.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/02/hansot-farmer-2025-12-02-14-29-51.jpg)