નેપાળમાં “પ્લેન” ક્રેશ : કાઠમંડુથી પોખરા જઈ રહેલા વિમાન પહાડ સાથે ટકરાતાં 72 લોકોના મોત...!
નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા.
નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા.
નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર પ્લેન રનવે પર ક્રેશ થયું છે. બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં એરપોર્ટ બંધ છે.
નેપાલ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને બળાત્કાર કેસમાં આત્મસમર્પણ કરવા તૈયાર થઈ ગયા છે. તેના પર 17 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો.