Connect Gujarat

You Searched For "New Building"

ભરૂચ : અદ્ધતન સુવિધાથી સજ્જ ઝઘડીયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગનું હાઇકોર્ટ ચીફ જસ્ટિસ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન...

26 Jan 2024 10:47 AM GMT
75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડીંગનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા વર્ચ્યુઅલી...

અંકલેશ્વર : પાલિકા સંચાલીત કન્યા શાળાના નવા મકાનનું કરાશે નવનિર્માણ, ખાતમુહૂર્ત વિધિ સંપન્ન...

16 Sep 2023 12:37 PM GMT
શહેરમાં નગરપાલિકા સંચાલીત કન્યા શાળા નંબર-3ના નવા મકાનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પાટણ:રાધનપૂર ખાતે તાલુકા સેવા સદનના નવ નિર્મિત મકાનનું લોકાર્પણ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત

1 Jun 2023 12:04 PM GMT
તાલુકા સેવા સદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર:AIA કોમ્પ્લેક્ષ ખાતે સજ્જન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સની નવી બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરાયું

6 Sep 2022 10:41 AM GMT
એ.આઈ.એ. કોમ્પ્લેક્ષ સ્થિત બેઇલ સેમીનાર હોલ ખાતે સજ્જન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સની નવી બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું

ખેડા : ગુજરાત સરકારના 23 વિભાગોથી સજ્જ નડિયાદ જિલ્લા પંચાયતના નવા ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

30 Aug 2022 10:36 AM GMT
આગામી તા. ૩૧મી ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરા એમ 2 સ્થળોએ મુલાકાત લઇ

વલસાડ : રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

24 April 2022 10:58 AM GMT
ધરમપુર તાલુકાના બીલપુડી ગામે કાર્યરત વન સેવા મહા વિદ્યાલયના ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળની ગ્રાન્ટમાંથી રૂ. ૧૫ લાખના ખર્ચે નિર્માણ થનારા મકાનનું...

ખેડા : રાસ્કા, વાંઠવાળી અને માંકવા પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનના બાંધકામનું ખાર્તમૂર્હત કરાયું

23 April 2022 9:20 AM GMT
જિલ્લાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનના બાંધકામનું કેન્દ્રિય રાજયકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે...

વલસાડ : ડુંગરી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના નવા ભવનનું ખાતમુર્હૂત કરાયું...

2 April 2022 1:08 PM GMT
વલસાડ તાલુકાના ડુંગરી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના રૂા. ૨૭ લાખના ખર્ચે તૈયાર થનાર ભવનનું આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિને...

વલસાડ : જોગવેલ-ઓઝરડા પેટા આરોગ્‍ય કેન્‍દ્રના નવા મકાનનું રાજયમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

19 Feb 2022 3:40 AM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આરોગ્‍ય કેન્‍દ્રના મકાનોના ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા...