ગુજરાતનવસારી : દેવધા ડેમમાં નવા નીરના સંગ્રહ માટે જૂના પાણીના નિકાલની વ્યવસ્થા, 40 પૈકી 20 દરવાજા ખોલાયા ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતુ જેના ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમો છલકાયા હતા અને પુરા વર્ષ દરમ્યાન ભરપૂર પાણી નો સંગ્રહ થયો હતો By Connect Gujarat 21 Jun 2022 16:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn