ભરૂચભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં "નોનવેજ"ની લારીઓ બંધ કરાવવા લોકો રસ્તા પર ઉતરી આવ્યાં રાજયમાં જાહેરમાર્ગો પર નોનવેજની લારીઓનો વિવાદ ફરી તુલ પકડી રહયો છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર નોનવેજની લારીઓ અને ગલ્લાઓ પર સ્થાનિકોએ હલ્લાબોલ કર્યું હતું. By Connect Gujarat 14 Feb 2022 17:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn