અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા રાહતદરે ડાયરાના વિતરણનો પ્રારંભ,મોદી નગર ખાતે સેન્ટર શરૂ કરાયું
અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મોદી નગર ખાતે રાહતદરે ડાયરા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે,વિદ્યાર્થીઓને 12 નંગ ડાયરા 300 રૂપિયાના રાહતદરે મળી રહેશે.