અંકલેશ્વર: વેરાની ભરપાય ન કરનાર 17 મકાન-દુકાન સીલ, નોટીફાઇડ એરીયા ઓથો.દ્વારા સિલિંગની કાર્યવાહી હાથ ધરાય
નોટીફાઇડ એરીયા ઓથો.દ્વારા વારંવાર નોટીસ ફટકાર્યા બાદ પણ વેરાની ભરપાય ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા સીલ કરવામાં આવી
/connect-gujarat/media/media_files/2026/02/19/cricket-tournament-2026-02-19-17-10-22.jpeg)
/connect-gujarat/media/media_files/2025/05/03/5Q2boJj39JVmCn12RQKu.jpeg)