કોલંબોથી મુંબઈ જઈ રહેલા માલવાહક જહાજમાં થયો વિસ્ફોટ, 50 કન્ટેનર ઉડીને દરિયામાં પડ્યા, 4 ક્રૂ ગુમ
કેરળના દરિયાકાંઠે કોલંબોથી મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે જહાજ પરના 4 ક્રૂ સભ્યો ગુમ છે અને 5 ઘાયલ થયા છે.
/connect-gujarat/media/media_files/2025/05/14/YL5E8UcZs1v58E1TVkiA.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/09/ZZthEVOWgiMFqtruzQmt.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/30/zJR184qE8FWwZ4I8urO7.jpg)