ત્રીજી વનડે માટે કુલદીપ યાદવની એન્ટ્રી કન્ફર્મ, શું વિરાટ કોહલી થશે બહાર ?
ભારતીય ટીમે પહેલી બે મેચ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી ગુમાવી દીધી છે. ત્રીજી મેચ શનિવારે સિડનીમાં યોજાવાની છે.
ભારતીય ટીમે પહેલી બે મેચ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી ગુમાવી દીધી છે. ત્રીજી મેચ શનિવારે સિડનીમાં યોજાવાની છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ એડિલેડમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને હરાવીને ODI શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી હતી
આ મેચમાં અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી 223 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા, પરંતુ બંનેમાંથી કોઈ અડધો કલાક પણ ક્રીઝ પર ટકી શક્યા નહીં.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું સન્માન કરતા મંગળવારે CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન ડે અને ટી 20 માટે ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં વન ડે માટે શુભમન ગિલ અને ટી 20 માટે સૂર્યકુમાર યાદવને સુકાની પદ આપવામાં આવ્યું
ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આઠ વર્ષ પછી યોજાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે
શેરફેન રધરફોર્ડની તોફાની ઇનિંગ્સના બળ પર યજમાન વેસ્ટ ઇન્ડિઝે સેન્ટ કિટ્સમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું.