અનોખી શ્રદ્ધા : ઇતિહાસમાં પ્રથમ વખત માઇભક્ત દ્વારા પાવાગઢ મંદિરને અર્પણ સૌથી મોટી ભેટ…
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરના સ્થાનકે હિંમતનગરના માઇભક્તે રૂપિયા 60 લાખના સવા કિલો સોનાનો છત્ર અને રૂ. 1.11 કરોડ મંદિરના જીર્ણોદ્ધાર માટે ટ્રસ્ટી મંડળને અર્પણ કરતાં પાવાગઢ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત માઇભક્ત દ્વારા સૌથી મોટી ભેટ ચઢાવાઇ છે.