ગુજરાતગુજરાતમાં બ્રિજ તૂટવાનો સિલસિલો યથાવત,પુલ નિર્માણ અને જાળવણી પર ઉઠ્યા સવાલ વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.આ પુલ 1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો. By Connect Gujarat Desk 09 Jul 2025 15:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદ નજીક ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરીત બ્રિજ મોટી હોનારત નોંતરશે ! તંત્ર ક્યારે આળસ ખંખેરશે? ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે By Connect Gujarat Desk 09 Jul 2025 14:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત ભાવનગર રાજકોટ હાઈવે પર નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં એક મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો By Connect Gujarat 13 Aug 2023 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn