J&Kમાં 25 પુસ્તકો પર પ્રતિબંધ અંગે CM ઓમર અબ્દુલ્લાએ પોતાનું વલણ સ્પષ્ટ કયું
રાજ્યપાલ વહીવટીતંત્રે જમ્મુ અને કાશ્મીરમાં ખીણ અને અલગતાવાદ સંબંધિત 25 પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ દુકાનોમાં આ પુસ્તકો શોધી રહી છે અને તેમને જપ્ત કરી રહી છે.
રાજ્યપાલ વહીવટીતંત્રે જમ્મુ અને કાશ્મીરમાં ખીણ અને અલગતાવાદ સંબંધિત 25 પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ દુકાનોમાં આ પુસ્તકો શોધી રહી છે અને તેમને જપ્ત કરી રહી છે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ એ કર્યું જે અંગ્રેજો પણ ન કરી શક્યા. ચિનાબ બ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ થતો જોવાનું દરેકનું સ્વપ્ન હતું, જે પીએમ મોદીએ આજે પૂર્ણ કર્યું છે.
સરહદી વિસ્તારોમાં તાજેતરના તણાવ બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે ક્યારેય સિંધુ જળ સંધિના પક્ષમાં રહ્યા નથી.