દેશકોઈ જાનહાનિ નથી, પણ સંપત્તિને ઘણું નુકસાન થયું છે... મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન સરહદી વિસ્તારોમાં તાજેતરના તણાવ બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. By Connect Gujarat Desk 13 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશJ&Kના લોકો સાથે આ સૌથી મોટો અન્યાય, સિંધુ જળ સંધિ પર ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું? પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે ક્યારેય સિંધુ જળ સંધિના પક્ષમાં રહ્યા નથી. By Connect Gujarat Desk 26 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લા સાથે પાંચ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા શપથ ગ્રહણ સમારોહમાં INDIA ગઠબંધનના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, સુપ્રિયા સુલે, અખિલેશ યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 16 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn