ભરૂચ : કેસરોલ ગામે 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની તડામાર તૈયારી, મહોત્સવના આયોજન માટે આયોજકોની બેઠક યોજાય...
ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે