વલસાડ : પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા ભક્તનું હાર્ટએટેકથી મોત
વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે કિશોર પટેલ નામના વ્યક્તિ દર્શન કરવા માટે આવ્યા હતા. કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા કરી રહ્યા હતા. તે દરમ્યાન હાર્ટએટેક આવતા તેઓ મંદિરમાં ઢળી પડ્યા હતા
/connect-gujarat/media/media_files/2025/08/12/valsad-chori-2025-08-12-18-18-06.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/19/ri4WAzjyZJbapUapm0KC.jpg)