ભરૂચઅંકલેશ્વર : પંચાતી બજાર પાસે એક યુવાનનો મૃતદેહ તથા બીજો ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો ગણેશ પંડાલ પાસે બે યુવાનો જમીન પર પડયાં હતાં, બંને ઉપર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યાની આશંકા. By Connect Gujarat 13 Sep 2021 18:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn