મણિપુરના પાવર સ્ટેશનમાંથી મોટા પ્રમાણમાં ફ્યુલ લીક,લોકોમાં ગભરાટ
મણિપુરની ઈમ્ફાલ ખીણમાં આવેલા પાવર સ્ટેશનમાંથી ભારે ઈંધણ લીક થવાની ઘટના સામે આવી છે.
મણિપુરની ઈમ્ફાલ ખીણમાં આવેલા પાવર સ્ટેશનમાંથી ભારે ઈંધણ લીક થવાની ઘટના સામે આવી છે.
તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા
ઉત્તર ભારતમાં ભૂકંપ બાદ ચીનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો હતો.
સાબરકાંઠાના હાથરોલ ગામે ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો મારણ કરી ખેંચી ઝાડ પર લઇ ગયો હતો