પંચમહાલ : નવરાત્રીમાં પાવાગઢ ડુંગર ઉપર ઇમર્જન્સી આરોગ્ય સેવાઓ શરૂ કરાય, અનેક લોકોના જીવ બચાવી શકાશે ......
ગુજરાતમાં હાર્ટ એટેકના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને પાવાગઢ મહાકાળી ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઈમરજન્સી મેડિકલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતમાં હાર્ટ એટેકના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને પાવાગઢ મહાકાળી ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઈમરજન્સી મેડિકલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.રાત્રિના સમયે ડુંગર પર આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.