સુરત : પત્રકારમાંથી નેતા બનેલા ઈશુ દાન ગઢવી સુરતની મુલાકાતે, તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ રાજકારણની સુરતથી શરૂઆ કરી છે.
/connect-gujarat/media/post_banners/9754ac4a6b467d73b6459e5982bdcaf27ebcca7733c4504e441badd368452193.jpg)
/connect-gujarat/media/post_banners/a660f671d91f7baaff7a3ed74bbbf4545e1ea9de09888ed63d35e6ca579f1e34.jpg)