ભરૂચઅંકલેશ્વર : 'સ્ત્રીઓનુ સન્માન જરૂરી' : જેસીઆઈ દ્વારા માસિક સ્રાવની સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દરેક નારીને પેડ ફ્રી માં આપવામાં આવ્યા, નાસ્તા નું પણ આયોજન કર્યું સાથે સાથે સેનેટરી પેડ બેન્કનો પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું By Connect Gujarat 30 May 2022 13:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn