નવા ચૂંટાયેલા સાંસદો પૈકી 251 પર ફોજદારી કેસ,ભાજપ અને કોંગ્રેસના આટલા સાંસદો દાગી!
18મી લોકસભાનું પરિણામ 4 જૂને આવી ગયું છે. 543 નવા ચૂંટાયેલા સાંસદોમાંથી 46% એટલે કે 251 વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાંથી 27 સાંસદોને અલગ-અલગ અદાલતોએ દોષિત ઠેરવ્યા છે.