ભરૂચ: પુરઅસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ,આપ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
ભરૂચ જિલ્લાના લોકોને ખુબ મોટા પાયે નુકશાન થયું છે અને સરકાર દ્વારા આ નુકશાની પેટે તમામ પુર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી
/connect-gujarat/media/media_files/tpc8GRvxhq9LOsgUKacZ.jpeg)
/connect-gujarat/media/media_files/NGURnqT3SPftPoPiiO2S.jpeg)